ગાંધીધામ સથવારા મધ્યે જીયો લાઈફ ગ્રુપ ( સપનાનગર ) દ્વારા ગરીબ બાળકોને નાસ્તા નું વિતરણ તેમજ શૈક્ષણિક સમજ આપવામાં આવી.ગ્રુપને ૪ વર્ષ પુર્ણ થતાં વાર્ષિક ઉજવણી નું કાર્યક્રમ યોજાયો હતો. જીયો લાઈફ ગ્રુપ છેલ્લા ૪ વર્ષ થી ગરીબ લોકો ના કલ્યાણ માટે ના કાર્યો કરી રહ્યું છે. આ ગ્રુપમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયેલા લોકોના કલ્યાણ માટે ના કાર્યો કરી રહ્યા છે. જીયો લાઈફ ગ્રુપ ના મુખ્ય સંચાલક શ્રી કેતનભાઈ વાઢૈયા તથા તેમની ટીમના સભ્યો નિકુલભાઈ , પ્રફુલભાઈ , જયભાઈ ,પાર્થભાઈ, અરવિંદભાઈ વગેરે દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.ગરીબ બાળકો સાથે નવા વર્ષ ની ઉજવણી કરી અનેરૂ કાર્ય કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં મહેશ્વરી મેઘવાળ સમાજ ના આગેવાન શ્રી ખીમજીભાઈ થારૂ સાહેબ , નર્મદા નિગમ ના દિપેનભાઈ જોડ સાહેબ , મહેશ્વરી મેઘવાળ સમાજ ના યુવા અગ્રણી જખુભાઈ.જી.મહેશ્વરી સાહેબ , મહેશ્વરી મેઘવાળ સમાજ ના અગ્રણી કરશનભાઈ દનીચા સાહેબ , યુવા અગ્રણી ધિરજભાઈ દાફડા, મહેશ્વરી મેઘવાળ સમાજ ના યુવા સક્રીય કાર્યકર અરવિંદભાઈ બુચીયા , જીયો લાઈફ ગ્રુપ ના સંચાલક કેતનભાઈ વાઢૈયા, મોહનભાઈ ડોરૂ , જયંતીભાઈ સિંધવ , શામજીભાઈ માતંગ , રાજેશભાઈ માતંગ વગેરે મહેમાન શ્રી ઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.જીયો લાઈફ ગ્રુપ ભવિષ્ય માં પણ આવા લોક ઉપયોગી કાર્યો કરતું રહેશે એવું કેતનભાઈ વાઢૈયા ની યાદી માં જણાવાયું હતું.* તેમજ શૈક્ષણિક સમજ આપવામાં આવી.ગ્રુપને ૪ વર્ષ પુર્ણ થતાં વાર્ષિક ઉજવણી નું કાર્યક્રમ યોજાયો હતો. જીયો લાઈફ ગ્રુપ છેલ્લા ૪ વર્ષ થી ગરીબ લોકો ના કલ્યાણ માટે ના કાર્યો કરી રહ્યું છે. આ ગ્રુપમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયેલા લોકોના કલ્યાણ માટે ના કાર્યો કરી રહ્યા છે. જીયો લાઈફ ગ્રુપ ના મુખ્ય સંચાલક શ્રી કેતનભાઈ વાઢૈયા તથા તેમની ટીમના સભ્યો નિકુલભાઈ , પ્રફુલભાઈ , જયભાઈ ,પાર્થભાઈ, અરવિંદભાઈ વગેરે દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.ગરીબ બાળકો સાથે નવા વર્ષ ની ઉજવણી કરી અનેરૂ કાર્ય કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં મહેશ્વરી મેઘવાળ સમાજ ના આગેવાન શ્રી ખીમજીભાઈ થારૂ સાહેબ , નર્મદા નિગમ ના દિપેનભાઈ જોડ સાહેબ , મહેશ્વરી મેઘવાળ સમાજ ના યુવા અગ્રણી જખુભાઈ.જી.મહેશ્વરી સાહેબ , મહેશ્વરી મેઘવાળ સમાજ ના અગ્રણી કરશનભાઈ દનીચા સાહેબ , યુવા અગ્રણી ધિરજભાઈ દાફડા, મહેશ્વરી મેઘવાળ સમાજ ના યુવા સક્રીય કાર્યકર અરવિંદભાઈ બુચીયા , જીયો લાઈફ ગ્રુપ ના સંચાલક કેતનભાઈ વાઢૈયા, મોહનભાઈ ડોરૂ , જયંતીભાઈ સિંધવ , શામજીભાઈ માતંગ , રાજેશભાઈ માતંગ વગેરે મહેમાન શ્રી ઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.જીયો લાઈફ ગ્રુપ ભવિષ્ય માં પણ આવા લોક ઉપયોગી કાર્યો કરતું રહેશે એવું કેતનભાઈ વાઢૈયા ની યાદી માં જણાવાયું હતું.*